ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે 'દર્શક સન્માન' અર્પણ થશે. માઈધારમાં રઘુવીરભાઈ ?...
સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં
ભારે વરસાદનાં કારણે સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે. પાંચતલાવ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...
મહુવાના તલગાજરડામાં પાણીમાં ફસાયેલ 40 વિદ્યાર્થીઓને રેસ્ક્યું કરાયા
આ દરમિયાન એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂટીને બસ મારફત ઘેર જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બસમાં રહેલા બાળકોને વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાં સલામત સ્થળે ફેરવવામા?...
આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા “થિન્ક ડિફરન્ટ, બી ડિફરન્ટ” ના વિષય સાથે અક્ષરવાડી ખાતે એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રસિદ્ધ વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા અક્ષરવાડી ખાતે યોજાયેલ મેડિકો સ્પિરિ્ચુઅલ કોન્ફરન્સમાં પોતાના જી?...
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે. ગુજરાત?...
તલગાજરડા ચિત્રકુટધામમાં સંતોની થઈ ભીડ સહજ સાંત્વના માટે
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી તલગાજરડા ચિત્રકુટધામમાં સહજ સાંત્વના આપવા માટે સંતોની ભીડ થઈ છે. અહીંયા પરંપરાગત પ્રણાલી મુજબ સર્વ સમાજ મોરારિબાપુનાં મોઢે આવી રહ?...
ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
ફિલ્મ ની જો વાત કરીએ તો "જલસો” એક કુટુંબકથા છે જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહટા દ્વારા કરવામાં આવ?...
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા યોજાયેલ છે. ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે બરફનાં શિવલિંગ દર્શન લાભ મળ્યો છે. નાનકડા રામપુરા ગામમાં રામેશ્?...