EPS-95 પેન્શનરોની માંગણીઓને લઈ લઘુત્તમ પેન્શન વધારવા માટે શ્રમ મંત્રીનું હકારાત્મક વલણ
શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની ?...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ માં ભાવનગરને ધ્યાને લઈને બજેટમાં ભાવનગર ના વિકાસ માટે બજેટ ફાળવેલ છે જેને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું રહ્યું સન્માન
ભારતવર્ષનાં સુપ્રસિદ્ધ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું સન્માન રહ્યું. હિન્દી અને અન્ય ભાષા સાથે ગુજરાતી ભાષામાં વિવિધ નિર્દેશ રહ્યાં. ગુજરાતીઓની આમ તો સર્વત્ર બો...
અયોધ્યા નગરીમાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વરબાપુ હરિયાણી
અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા ર?...
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહ્યા છે. ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવતાં રહે છે. સમુદ્ર કિનારે અને રાષ્ટ્રનાં પ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ
પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. દર બાર વર્ષે અલગ અલ...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયા ત્રિ-દિવસીય આસામ અને મેઘાલયના પ્રવાસે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તેમના મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ગ...
રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે. મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્?...
સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમા?...
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન અપાયું હતું...તથા રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષા(ભાજપા) ડૉ. ભારતીબેન ડી. શિયાળ દ્વારા બાળકોની શિક્ષા અને સંસ્કારો માટે હાંકલ...