એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો
આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ?...
ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે 'દર્શક સન્માન' અર્પણ થશે. માઈધારમાં રઘુવીરભાઈ ?...
સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં
ભારે વરસાદનાં કારણે સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે. પાંચતલાવ?...
ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક
સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...
આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા “થિન્ક ડિફરન્ટ, બી ડિફરન્ટ” ના વિષય સાથે અક્ષરવાડી ખાતે એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રસિદ્ધ વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા અક્ષરવાડી ખાતે યોજાયેલ મેડિકો સ્પિરિ્ચુઅલ કોન્ફરન્સમાં પોતાના જી?...
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે. ગુજરાત?...
તલગાજરડા ચિત્રકુટધામમાં સંતોની થઈ ભીડ સહજ સાંત્વના માટે
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી તલગાજરડા ચિત્રકુટધામમાં સહજ સાંત્વના આપવા માટે સંતોની ભીડ થઈ છે. અહીંયા પરંપરાગત પ્રણાલી મુજબ સર્વ સમાજ મોરારિબાપુનાં મોઢે આવી રહ?...
ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
ફિલ્મ ની જો વાત કરીએ તો "જલસો” એક કુટુંબકથા છે જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહટા દ્વારા કરવામાં આવ?...
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...