તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને 'નદી પ્રહરી' સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભાવનગરમાં વિશિષ્ટ પહેલ : ૫૦ પ્લાસ્ટિકના ઝબલા સામે એક કાપડની થેલી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી 22 મે થી 5 જૂન સુધી ચાલી રહેલા STOP SINGLE USE PLASTIC કેમ્પેઇનને દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કેમ્પેઇન અંતર્ગત ભાવનગર શહેરના બી.એમ.સી. ના સ્વચ્છતા બ્રાન્ડ એ...
નાલંદામાં રામકથા ‘માનસ નવજીવન’ અને રામકથા ‘માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ
બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ નવજીવન' અને રામકથા 'માનસ અપરાધ' વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. મોરારિબા?...
ડિજિટલ ટેક્નોલોજી દ્વારા અંત્યોદય તરફની નક્કર પહેલ – ડેપો દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જી, કેન્દ્રીય રાજ્યમંત્રી બી.એલ. વર્માજી અને કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ?...
વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન ?...
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...
માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં 'માંગલ શક્તિ સન્માન' સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે 'પરમઉત્સ...
અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ ?...
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
ભાવનગરમાં રહીને પોતાની જાત મહેનતે ઈન્ડિયાના ટોપ ૧૦૦માં પહોંચેલા ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રા સાથે એક મુલાકાત. શું ફાયદાઓ સ્પોર્ટ્સ રમવા થી ? સૌરભે જણાવ્યું કે સ્પોર્ટ્સ થી વિદ્યાથીઓ ને સર્વ?...