ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી
ફિલ્મ ની જો વાત કરીએ તો "જલસો” એક કુટુંબકથા છે જેમાં જુદા જુદા ભાવનાત્મક સંઘર્ષો, પ્રેમભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે આગળ વધતી વાર્તા છે. ફિલ્મનું નિર્માણ સાહબ રાજ નાહટા દ્વારા કરવામાં આવ?...
માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા યોજાયેલ છે. ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે બરફનાં શિવલિંગ દર્શન લાભ મળ્યો છે. નાનકડા રામપુરા ગામમાં રામેશ્?...
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને 'નદી પ્રહરી' સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભાવનગરમાં વિશિષ્ટ પહેલ : ૫૦ પ્લાસ્ટિકના ઝબલા સામે એક કાપડની થેલી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી 22 મે થી 5 જૂન સુધી ચાલી રહેલા STOP SINGLE USE PLASTIC કેમ્પેઇનને દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કેમ્પેઇન અંતર્ગત ભાવનગર શહેરના બી.એમ.સી. ના સ્વચ્છતા બ્રાન્ડ એ...
નાલંદામાં રામકથા ‘માનસ નવજીવન’ અને રામકથા ‘માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ
બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ નવજીવન' અને રામકથા 'માનસ અપરાધ' વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. મોરારિબા?...
ડિજિટલ ટેક્નોલોજી દ્વારા અંત્યોદય તરફની નક્કર પહેલ – ડેપો દર્પણ, અન્ન મિત્ર અને અન્ન સહાયતા યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જી, કેન્દ્રીય રાજ્યમંત્રી બી.એલ. વર્માજી અને કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ?...
વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન ?...
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજન અંગે સિહોરમાં કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા અહિલ્યાબાઈ હોળકર ...
એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્ર?...