પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ
પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. સંતો, ધર્માચાર્યો સાથે મહંત ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે. તીર્થક્ષેત્ર પ્રયાગમાં ?...
સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે
સંસ્કૃતિમાં સર્વોચ્ચ ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. હિન્દ દેશ ભૌગોલિક રીતે, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે! ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ર?...
રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સહાય
રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨...
સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં 'માતૃભાષા ગુજરાતી' વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્?...
જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા
રાષ્ટ્રીય કક્ષાએ નદી સંદર્ભે જળપુરુષ રાજેન્દ્રસિંહજી અને જળ શક્તિ પ્રધાન ચંદ્રકાંત પાટીલની જળ સાક્ષરતા ચર્ચા થઈ. સુરત ખાતે થયેલ મુલાકાતમાં જળ સંચય કાર્યકર્તાઓ જોડાયાં હતાં. સમગ્ર દેશમા?...
સાચું શિક્ષણ માહિતી જ નહિ આચરણ, જે નઈ તાલીમમાં છે. – અરુણભાઈ દવે
સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં મહેન્દ્રસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પ્રારંભ થયો. આ પ્રસંગે અરુણભાઈ ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા ય...
બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય
લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવ?...
જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા
તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્?...
તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ
મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જ?...