શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – મોરારિબાપુ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વાર?...
અભ્યાસનો હેતુ સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો – હસમુખભાઈ પટેલ
શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત...
બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. અખિલ ભારતીય ?...
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા તબક્કાવાર સંગઠન પ્રક્રિય...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક
ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થ...
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વા...
શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ને પડતી હાલાકી ને લઈને શહેર કોંગ્રેસ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. ચિન્મય શાહને કરી રજૂઆત
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શહેરમાં આવેલ સર ટી હોસ્પીટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને પ્રાથમિક જરૂરિયાતો બાબતે અભ્યાસ કરવા અને લોકોની ફરિયાદો સાંભળવાનો એક કાર્યક્રમ રાખવ...
ગાંધીનગર ખાતે યોજયેલ “GRIP સમિટ 2024” માં સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગ વડા દ્વારા આપયેલ પ્રેસેન્ટેશન રાજ્યમાં બીજા ક્રમાંકે
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત "GRIP સમિટ 2024" માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે...