2000ની 97% નોટો બેન્કમાં થઈ જમા, ડેડલાઈન સમાપ્ત, હવે આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. નોટ જમ...
BJP નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. સરતાજ સિંહ 5 વખત સાંસદ અને બે વખત ધારાસભ?...
ભોપાલમાં 91માં સ્થાપના દિવસની ઉજવણી કરશે વાયુસેના, આકાશમાં જોવા મળશે ભારતની તાકાત
ભારતીય વાયુસેનાનો (Indian Air Force) 91મો સ્થાપના દિવસ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં (Bhopal) ઉજવવામાં આવશે. 30 સપ્ટેમ્બરે યોજાનાર આ સ્થાપના દિવસ માટે વાયુસેનાએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સમ?...
CM શિવરાજે ભોપાલ-ઈન્દોરના લોકોને આપી મેટ્રોની ભેટ, જાણો તેની ખાસિયત
મધ્યપ્રદેશના લોકોને ટૂંક સમયમાં રાજધાની દિલ્હી જેવી મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં અહીં મેટ્રો ટ્રેનનું ટ?...
PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, તેમની પેઈન્ટિંગ જોઈને પૂછ્યા આ સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એટલે કે 27 જૂન, 2023ના રોજ મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દેશના વિવિધ ભાગોના મહત્વના શહેરોને જોડતી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી ર...
PM મોદીનો કાલનો રોડ શો કેન્સલ, હવે માત્ર આ જ કાર્યક્રમ કરશે, જાણો કેમ લીધો નિર્ણય
ભોપાલમાં આવતીકાલે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ રોડ શો 500 મીટરનો હતો. પીએમ મોદીના હવે ભોપાલમાં માત્ર બે જ કાર્યક્રમ થશે. પ્રથમ બ?...