જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
‘L’ બાદ ‘Z’ શેપમાં બનાવ્યો પુલ, 90 ડિગ્રીના એક નહીં પણ બે ખતરનાક વળાંક
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનાવેલ 90 ડિગ્રીના ખૂણાવાળા પુલથી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે હવે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં Z શેપમાં બે 90 ડિગ્રીના ખૂણાવાળા બ?...
90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!
મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામા?...
CBIની મોટી કાર્યવાહી, ભૂપેશ બઘેલ સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો
મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડની તપાસ કરી રહેલી CBI એ ગયા અઠવાડિયે 60 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા છત્તીસગઢ, ભોપાલ, કોલકાતા અને દિલ્હીમાં પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજક...
હું તો ઈચ્છું છું કે ભારતમાં ટેક્સ શૂન્ય થઈ જાય પણ…: નાણામંત્રી સીતારમણનું મોટું નિવેદન
દેશના બજેટમાં ટેક્સના દરોને લઈને દરેક વખતે ટ્રોલ થનાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પીડા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળી હતી. તેમણે ટેક્સને શૂન્ય પર લાવવાની ઈચ્છા વ્યક્?...
મહાકાળની નગરી ઉજ્જૈનમાં 80 ફૂટ ઊંચી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 1 માર્ચે 85 ફૂટ ઊંચા ટાવર પર વિશ્વની એકમાત્ર અને પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ દિવસે આ વૈદિક ઘડિયાળની એપ પણ લોન્ચ થવાની છે. આ વિશ્વની પ્રથમ ડિ?...
મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત ક?...
2000ની 97% નોટો બેન્કમાં થઈ જમા, ડેડલાઈન સમાપ્ત, હવે આ રીતે કરી શકશો જમા કે એક્સચેન્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. નોટ જમ...
BJP નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. સરતાજ સિંહ 5 વખત સાંસદ અને બે વખત ધારાસભ?...