આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ ર...
614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા "સપ્તરંગ શોર્ટફેસ્ટ' ની ટ્રીકીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસર...
PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી...
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય
રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જે?...
પોલેન્ડના નવાનગર મેમોરિયલમાં PM મોદીએ જામ સાહેબને પુષ્પાંજલિ અર્પી, 1942 સંસ્મરણો તાજા થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પોલેન્ડ દેશના પ્રવાસે છે. વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જા?...
દ્વારિકા નગરી ની વિશ્વ સ્તર ની થશે કાયાપલટ , ત્રણ તબક્કામાં થશે વિસ્તરણ પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ મા?...
LTCને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય : વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ?...
ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત?...
આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજીવાર આખા દેશમાં મળ્યું પ્રથમ સ્થાન, માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો
દેશભરમાં ગુજરાતની સિદ્ધિઓની નોંધ લેવાઈ રહી છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન સુધી ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકેની ખ્યાતિ ધરાવે છે. ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શાનમાં એક યશકલગી સ્થાપિત થ...