દ્વારિકા નગરી ની વિશ્વ સ્તર ની થશે કાયાપલટ , ત્રણ તબક્કામાં થશે વિસ્તરણ પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ મા?...
LTCને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય : વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ?...
ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત?...
આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે સતત બીજીવાર આખા દેશમાં મળ્યું પ્રથમ સ્થાન, માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો
દેશભરમાં ગુજરાતની સિદ્ધિઓની નોંધ લેવાઈ રહી છે. શિક્ષણથી લઈને વિજ્ઞાન સુધી ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકેની ખ્યાતિ ધરાવે છે. ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શાનમાં એક યશકલગી સ્થાપિત થ...
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે AI રેડીનેસ માટે કરાર, ગુજરાતને કરશે પ્રગતિ
ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્ટેલના પ્લેટફોર્મ પર આ ડ...
આણંદ ખાતે રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું
આણંદમાં રવિવારે રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં આણંદમાં ર...
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના ?...
બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી સ્વર્ગસ્થ મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.
ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગુરુઆશ્રમનાં વ...
NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે, મંત્રીએ આપી આંકડાકીય માહિતી
માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યાર?...
નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ત?...