વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'સંકલ્પથી સિધ્ધિ' શીર્ષક તળે યોજાયેલ કાર્યશાળામાં અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે તેમ આયોજન જણાવેલ છે. ...
રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી
ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. વિશ્?...
બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું થશે આદાન પ્રદાન
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે, આ માટે સંસ્થાઓનાં વડા અરુણભાઈ દવે અને કિરણભાઈ વ્યાસનાં નેતૃત્વ?...
લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત ?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...
રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મ?...