જુમ્મા પર હવે બિહારની શાળાઓ રહેશે બંધ!: નીતીશ સરકારે હિંદુ તહેવારોની રજા ઘટાડી, ઈદ-મોહરમની વધારી; ભાજપે ગણાવ્યું- ઈસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર
ગત વર્ષે બિહારની 500થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે સાપ્તાહિક રજા શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કોઈ સત્તાવાર આદેશ વિના થઈ રહ્યું હતું. પરંતુ હવે બિહારન?...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...
આઝાદી બાદ પહેલીવાર કોઇ પ્રધાનમંત્રી પહોચશે ‘શ્રીકૃષ્ણ જન્મભૂમિ’: PM મોદી બ્રજ રજ ઉત્સવમાં લેશે ભાગ, મીરાબાઈની 525મી જ્યંતિ પણ ઉજવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે, 23 નવેમ્બર 2023ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાની મુલાકાત લેવાનાં છે. અહીં પહોચનારા તેઓ દેશના પહેલા પીએમ હશે. અહીં તેઓ બ્રજ રજ ઉત્સવમાં ભાગ લેશે. તેમના સ્વાગત અ...
જાતિના આધારે મત નહીં મળે, જે રામ-કૃષ્ણની વાત કરશે તે રાજ કરશે : સ્વામી રામભદ્રાચાર્ય
જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા બાદ બિહારમાં સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો વચ્ચે જાતિ આધારિત વસતી ગણતરીને લઈને સતત નિવેદનબાજી થઈ રહી છે ત્યારે હવે આ મુદ્દે સ્વામ...
દિલ્હીમાં શિયાળો શરુ; વાવાઝોડા અને વરસાદને કારણે ઠંડી વધી, જાણો કેવું રહશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોમવારે સાંજથી હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડી એકાએક વધવા લાગી છે. આ સાથે જ દેશમાં ઠંડીની શરુઆત થવા જઈ રહી છે. વરસાદ અને ?...
દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કાર?...
INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ
ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ ?...
બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, છ ડબ્બા પાટા પરથી ઉતર્યા, ચારના મોત 100 થી વધુ ઘાયલ
બિહારથી એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506 માં દુર્ઘટના સર્જાઈ છે. આજે રાતે લગભગ 9.45 વાગ્યે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે ?...
બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 6 ઓક્ટોબરે થશે સુનાવણી
બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુના?...
નીતીશ કુમારે I.N.D.I.A વિપક્ષી ગઠબંધનથી રાખ્યું અંતર, દીનદયાલ ઉપાધ્યની જન્મજયંતિની ઉજવણીમાં રહેશે હાજર
આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી તૌ દેવી લાલની જન્મજયંતિ પર INLD (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન I.N.D.I.Aના નેતાઓ?...