પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ
બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવા?...
મધરાતે પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી
બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની પટના પોલીસે શુક્રવારે (6 ફેબ્રુઆરી 2026) મધરાતે ધરપકડ કરી છે. લગભગ 31 વર્ષ જૂના કેસમાં પટનાની વિશેષ અદાલત દ્વારા જારી કરાયેલા અરેસ્?...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
ભાજપમાં ઐતિહાસિક પરિવર્તન: નિતિન નવીન બનશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026 એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાવાનો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. ડિ?...
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાન કરનાર દેશભક્ત મહારાણીનું અવસાન
બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દે?...
ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ ...
પીએમ મોદીએ NDA સાંસદો માટે કર્યું રાત્રિભોજનું આયોજન, દરેક રાજ્યની શાકાહારી વાનગીઓ પીરસાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બરે પોતાના નિવાસ, 7 લોક કલ્યાણ માર્ગ, પર NDA સાંસદો માટે એક ખાસ અને સંપૂર્ણ અનૌપચારિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની નોંધપાત્ર...
NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું
નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્?...
બિહારમાં બુલડોઝર એક્શન શરૂ, 400 માફિયાઓ અને 1300 ગુનેગારોની સંપત્તિ જપ્ત કરાશે
બિહારમાં નવી સરકારની રચના બાદ સંગઠિત ગુનાને જડમૂળથી નાશ કરવાની સૌથી મોટી કામગીરી શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક વ્યાપક અને કડક સ્ટ્રેટેજી તૈયાર ...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...