વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને મહાનુભાવો સાથે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ...
ગુજરાતના શહેરોને મળ્યા નવા શાસકો : નવસારી, જામનગર, મોરબી સહિતના મેયરોની જાહેરાત
ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં નવા શાસકોની પસંદગી અંગે ચાલી રહેલી ઉત્સુકતાનો અંત આવી ગયો છે. Bharatiya Janata Party (ભાજપ) હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટના આધારે રાજ્યની મુખ્ય મહાનગરપાલિકાઓમાં મે?...