PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
અમિત શાહે ઝારખંડમાં કહ્યું, ’81માંથી 52 વિધાનસભા બેઠકો વધી, તેથી ભાજપની સરકાર બનશે’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે છે. રાંચીમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠકમાં અમિત શાહે રાજ્યના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભા...
મોદી સરકારે નીતિ આયોગનું કર્યું પુનર્ગઠન, આ નેતાઓને મળ્યું સ્થાન, અનેક નામ ચોંકાવનારા
કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેના હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ અને સુમન કે બેરી નીતિ આ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂઃ PM મોદી
સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં બાદ ગુરૂવારે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની સત્તાવાર મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની તૈયાર...
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા
હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અ...
ભારે રસાકસી બાદ બનાસકાંઠા અને ભરૂચમાં આગળ નીકળ્યું ભાજપ, જુઓ હોટ સીટના હાલ
લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે પહેલી જૂને પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે આજે ખબર પડશે કે કેન્દ્રમાં કો...
PM મોદીએ ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીથી લઈને અર્થવ્યવસ્થા સુધીના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે અર્થવ્યવસ્થાની સુધારણા માટ?...
‘PM મોદીની સાથે છે દૈવીય શક્તિઓ, લોકો તેમને સમજે છે ભગવાન,’ બોલી કંગના રનૌત
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, તે દરમિયાન બૉલીવૂડ અભિનેત્રી અને મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જ્યારે તેમને પ...
I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કા?...