મોદી સરકારે ડિફેન્સ માટે આપ્યાં આટલા કરોડ, 9 ટકાનો વધારો કર્યો
મોદી સરકારે ડિફેન્સ માટે માતબર કહી શકાય તેટલું 6.81 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં 1.8 લાખ કરોડ મિલિટરી આધુનિકીકરણના ફંડનો પણ સમાવેશ થાય છે આ પૈસામાંથી નવા લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, વોરશિપ્,...
મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અ...
નડિયાદ કમલમ ખાતે અમુલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : જિલ્લા ભાજપ પ્રમુખનું મહત્વનું નિવેદન
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે. ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...
PM મોદી આજે જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરશે, શરૂઆતમાં ત્રિજ્યા 721Km હશે
6 ડિસેમ્બર 2023ને પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ વિસ્તારોને રાહત મળશે, કારણ કે આ પ્રયાસથી ફિરોઝપ...
ગામડાઓનો વિકાસ તો પહેલા પણ થઇ શકતો હતો….. , ગ્રામીણ ભારત મહોત્સવમાં આ શું બોલ્યા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્સિત ભારત 2047ના લક્ષ્ય માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગ્રામીણ ભારતની જડબેસલાક વિકાસ યાત્રાને ઉત્તેજિત કરવા માટે ગ્રામ?...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...