પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે
1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શ?...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિના દરમિયાન ગુજરાત પ્રવાસને લઈને રાજ્યમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 2-3 માર્ચ અને 7-8 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જેમાં તેઓ સિંહ સંરક્ષણ, સરક...
‘ચાની ખુશ્બુ અને ગુણવત્તા ચાવાળા કરતાં વધારે કોણ જાણે..’, આસામમાં PM મોદીએ જુઓ શું શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આસામની બે દિવસીય મુલાકાતની શરૂઆત ભવ્ય ઝુમીર નૃત્ય પ્રદર્શન સાથે કરી હતી જેમાં લગભગ 9,000 નર્તકો અને ઢોલવાદકોએ હાજરી આપી હતી. આ અનોખા કાર્યક્રમનું આયોજન આસ...
‘મારા લાડલા CM નીતિશ કુમાર’, બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી, લાલૂ પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન પી?...
આજે PM મોદી ખેડૂતોના ખાતામાં નાખશે 2 હજારનો હપ્તો, આટલા હજાર કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં આરોગ્ય, પેન્શન અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. જો તમે કોઈપણ સરકારી યોજના મ?...
સ્થૂળતા વિરુધ અભિયાન માટે વડાપ્રધાન મોદીએ આ 10 લોકોને નોમિનેટ કર્યા
વડાપ્રધાન મોદી દર મહિને તેમના રેડિયો પોડકાસ્ટ ‘મન કી બાત’માં દેશવાસીઓને કોઈને કોઈ પ્રેરણાદાયી (PM Modi Man Ki Baat) સંદેશ આપતા હોય છે. ગઈ કાલે ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂ?...
‘વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય છે…’ વડાપ્રધાન મોદીએ SOUL Leadership Conclaveનું ઉદ્ઘાટન કર્યું
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ કોન્ક્લેવના પહેલા એડીશનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગ?...
રેખા ગુપ્તાએ CM બનતાની સાથે જ લીધા પગલાં, કર્યા મોટા ફેરબદલ
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ ?...