રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે
સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘રાજાજી ઉત્સવ’નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન સંકુલના મધ્ય પ્રાંગણમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું ...
રાહુલ ગાંધીના ‘ભારત વિરોધી’ નિવેદન સામે આણંદમાં ભાજપ યુવા મોરચાનો ઉગ્ર વિરોધ
દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત AI Summit 2026 દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠન અને યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય ટા?...
નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ ?...
આસામ રાજકારણમાં મોટો ફેરફાર : આસામના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા ભાજપમાં જોડાશે
આસામના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજી?...
અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ...
અમદાવાદ શહેર ભાજપની નવી ટીમ તૈયાર, નવા હોદ્દેદારોની યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે નવી ટીમોની જાહેરાત ચાલી રહી છે. આ ક્રમમાં આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવા?...
કેન્દ્રીય બજેટના લોકકલ્યાણકારી મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સામાન્ય જનતા સુધી પહોંચાડવા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમા?...
તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...