‘PoK વાસીઓ ભારતમાં જોડાઈ જાઓ કારણ કે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તા?...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ: કહ્યું- હું અપક્ષ તરીકે જીતીશ અને પાછો પક્ષમાં આવી જઈશ
ભાજપે કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવેરી લોકસભા બેઠક પરથી તેમના પુત્રને ટિકિટ ન અપાતા ઈશ્વરપ્પાએ બળવો કર્યો હતો. તેઓ ભાજપથી એટલા ન?...
સુરત બેઠક પર ભાજપ વિજેતા, જુઓ CM પટેલ અને સી આર પાટીલ શું બોલ્યા
સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણી?...
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપ?...
કોંગ્રેસે દુનિયા પાસે મદદ માંગી… અમે મદદ આપવાનું કામ કર્યું… PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર યથાવત છે. આજે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે PM મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠ?...
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓની છાપ… વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરા પર જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગ અને ડાબેરીઓનો પ્રભાવ સ્?...
ભાજપ ના ૪૫માં સ્થાપના દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી
ભાજપ ના ૪૫માં સ્થાપના દિવસે શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના ઘરે ભાજપ નો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો . ભાજપનો આજે ૪૫મો સ્થાપન દિવસ છે તેની ઉજવણી સમગ્ર શહેરમાં કરવામાં આવી રહી છે ત્યારે સવારના ભાગ...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...