નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ
નડીયાદ જીલ્લા BJP કાર્યાલયમાં તા. ૭-૯-૨૦૨૪ ના રોજ જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ IT Infotech, Nadiyad દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ નો એક સેમીનાર આપવામાં આવ્યો. જેમાં આજના સમયમાં સોશીયલ મીડિયા દ્વારા ?...