શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ
રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ ...
દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્ર...