પંજાબમાં મોટું જાસૂસી નેટવર્ક બેફાશ : હાઈવે પર CCTVથી સેનાની હિલચાલ પર નજર, પાકિસ્તાન સુધી લાઈવ ફીડ
પંજાબ પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો કરનારા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પઠાણકોટના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં એક સ્થાનિક વ્યક્તિ હાઈવે પર CCTV કેમેરો લગાવીને ભારતીય સેન...
કચ્છના કાંઠે હાઈ એલર્ટ : દરિયામાં મળેલા શંકાસ્પદ પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સામે આવેલી શંકાસ્પદ ઘટનાઓને પગલે સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. દરિયામાંથી બિનવારસી હાલતમાં મળેલા ?...
ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
ભારત સરકારે દેશની સૈન્ય શક્તિ અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘના નેતૃત્વ હેઠળની Defence Acquisition Council (DAC)એ 27 માર્ચ 2026ના રોજ આશરે ₹2.38 લાખ કરોડ?...
બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે
બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્?...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય પોતાનું સેટેલાઇટ લોન્ચ કરશે, સરહદી સુરક્ષા અને વિકાસમાં મદદરૂપ થશે
આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ 2025 26માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચી?...
ભારતીય જવાનોને અપાયો આ ટાર્ગેટ, જાણો અમિત શાહે કેમ આવું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહારમાં નક્સલવાદ સામેની લડાઈમાં યોગદાન આપવા બદલ સશસ્?...
બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિએ ભારતે સરહદ પર વધારી સુરક્ષા, BSF અને સેના હાઈ એલર્ટ
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ?...