સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ : 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવાશે મેગા હોળી ઉત્સવ
ગુજરાતના પ્રખ્યાત તીર્થસ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં આ વર્ષે હોળી-પૂર્ણિમાના પાવન અવસર પર ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચા...
બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. 01-01-2026 ની લાયકાત તારીખને આધારે ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અ?...
હડદડ ગામ ઘર્ષણ કેસ : 20 આરોપીને જામીન, 9ના જામીન નામંજૂર
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસે અથડામણ સર્જાયેલી ઘટનાને લઈને દાખલ થયેલા કેસમાં સેશન્સ કોર્ટમાં કુલ 29 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 20 આરોપીઓને...
બોટાદ હિંસાકાંડમાં AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ
બોટાદના હડદડ ગામમાં પરવાનગી વગર યોજવામાં આવેલી મહાપંચાય દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ...
બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીન?...
અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
ગઢડા પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે મગરીયા ખોડીયાર મંદિર. ગઢડામા આવેલું મગરીયા ખોડીયાર માતાજીનું મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. માતાજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. બોટાદ જિલ્?...
ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ
બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ...
શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ ધર્મપ્રેમીઓ માટે અગત્યનું તીર્થસ્થળ છે. અહીં સ્થાન પામેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બરવાળા તાલુકાની નજીક આવેલું છ?...
લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્ર...
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પો?...