રેખા ગુપ્તાની આજે થશે તાજપોશી, રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ
બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા ન?...
શેરબજારમાં ભયંકર મંદી! નવ મહિનામાં પહેલી વખત BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે
શેરબજારને લઈ ફરી એકવાર અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ પણ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જૂન પછી પહેલી વાર BSEનું બજા...
જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે, કલમ 370થી લઈને રામ મંદિર સાથે છે સંબંધ
જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતની ચૂંટણી વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર સાબિત થઈ શકે છે. તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે અને 2024-25માં થનારા મહત્?...
‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વ?...
ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તા.પંચાયતનું રિઝલ્ટ : કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધ?...
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્...
સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં 'માનસ કોટેશ્વર' રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધર...
ખેડા- વસો તાલુકાના પલાણાનો તલાટી કમ મંત્રી રૂા. ૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો
વસોના પલાણા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા ને નડિયાદ નજીક ના ડભાણ ગામ ખાતે હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ માં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ખેડા એસીબી પીઆઈ વી આર વસાવા અને ટીમે ર?...
ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ
આણંદ: ઓડ પાલિકાની ચૂંટણીનું આજે મતદાન ૧૬ તારીખના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ સુધી ૬૭.૦૨ ટકા મતદાન થયું. આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી તેમજ ઓડ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઓડ પાલિકામાં ઓછું ...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...