આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-4 માટે એક્સેલ સુવિધા પૂરી પાડી છે, જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે. આવકવેરા વિભાગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંબંધિત માહિત?...
ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
છેલ્લા એક દાયકામાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બે એર સ્ટ્રાઈક કરી છે, જેમાં વપરાયેલા ફાઈટર પ્લેન અન્ય દેશો પાસેથી ભારતે ખરીદીને વસાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્?...
ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે સ્પેનમાં શું બોલ્યા સાંસદ કનિમોઝી? વાયરલ થયું નિવેદન
ઓપરેશન સિંદૂરના પ્રચાર અને પાકિસ્તાનની મેલી મુરાદને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડવા માટે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનને જુદાજુદા દેશોમાં મોકલવામાં આવ્યું છે. જેમાં દરેક પાટીના નેતાઓનો ?...
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI
હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડ?...
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષત...
શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
ગુજરાતની સરહદ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત યોજાશે. સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જ?...
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ
આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં. પ્રિન્ટ મિડિયા - શ્રી પરાગ દવે (PTI) ઇલેક્ટ્રોનિક મિડિયા - શ્રી દીક્ષિત સોની (Zee 24 Kalak) વેબ મિડિ?...
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રવિવારથી રામેશ્વરબાપ?...