છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : બોઈલર ફાટતા 10થી વધુના મોતની આશંકા, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢ રાજ્યમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં વેદાંત લિમિટેડ ના પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. આ ઘટના સક્તિ જિલ્લાના સિંઘીતરાઈ ગામ નજીક આવેલી યુનિટમાં ...
‘ગોગોઇ-ખેડાને પ્રેસ કૉન્ફરન્સ માટે સામગ્રી પાકિસ્તાનથી મળી’ : આસામ સીએમનો ચોંકાવનારો દાવો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુવાહાટીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે આસામ વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાન ...
આસામ સીએમની પત્ની પર ત્રણ પાસપોર્ટનો આરોપ : કોંગ્રેસના દાવાની ખુલી પોલ, સચ્ચાઈનો થયો ખુલાસો
આસામમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકીય માહોલ અચાનક ગરમાયો, જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ 5 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિમંતા બિસ્વા સરમા અને તે?...
માલદા કાંડમાં મોટો વળાંક : NIA તપાસ શરૂ, TMC કોર્પોરેટરો વિરુદ્ધ FIR
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 1 એપ્રિલ 2026ના રોજ સર્જાયેલી હિંસક ઘટનાએ રાજ્યમાં ભારે તંગદિલી પેદા કરી છે. મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન નામો રદ થવાના આરોપોને લઈને ઉશ...
માલદા ઘટનાના માસ્ટરમાઇન્ડ એડવોકેટ મોફકરુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી
પશ્ચિમ બંગાળના માલદા (કાલિયાચક) માં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવા અને હિંસા ભડકાવવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા એડવોકેટ મોફક્કરુલ ઇસ્લ...
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે નવી અરજી ફગાવી
અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ઘટનાને લઈને એક મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે, જેનું અધ્યક્ષપદ સૂર્યકાંત પાસે હતું, બુધવારે વધુ એક અરજી ફગાવી દીધી છે...
નવી દિલ્હીમાં ભારત-કંબોડિયા વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે વિશેષ દ્વિપક્ષીય બેઠક
ભારત અને કંબોડિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના રાજકીય, આર્થિક અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં વે?...
યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...