ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોના મોત
ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિક...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
‘રિંગ ઓફ ફાયર’ નો હિસ્સો ફિલિપાઈન્સમાં ફરી ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી, લોકોમાં દહેશતનો માહોલ
ફિલિપાઈન્સમાં મોડી રાતે ફરી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 મપાઈ હતી. જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અમેરિકાની ભૂકંપ નિરીક્ષણ એજન્સીએ કહ્ય?...
સ્વચ્છ ઈંધણ 3 ગણું કરવા પર 117 દેશ સહમત, આ દાયકામાં જીવાશ્મ ઈંધણનો ઉપયોગ ઘટાડવાનું છે લક્ષ્ય
શનિવારે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ COP-28માં, 117 દેશોની સરકારોએ 2030 સુધીમાં વિશ્વની સ્વચ્છ ઇંધણ ક્ષમતાને ત્રણ ગણી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દેશોનું લક્ષ્ય આ દસકામાં અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટ...
ભારતમાં પેટના કેન્સરના કેસ કેમ વધી રહ્યા છે? ચેતવણી સંકેત અને લક્ષણો
ભારતમાં દિવસેને દિવસે કેન્સરની બીમારી વધતી જાય છે, ખાસ કરીને પેટના કેન્સરના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં પે?...
શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય લઈ ખાતે મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોનો તપાસ કેમ્પ યોજાયો
શ્રી સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય લઇ ખાતે ,યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ થી તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદથ?...
તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઈલટનાં ઘટનાસ્થળે મૃત્યુ, તપાસના આદેશ
તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમ?...
‘હારનો ગુસ્સો સંસદમાં ન કાઢતાં…’ શિયાળુ સત્ર પૂર્વે સંસદની બહાર પીએમ મોદીએ વિપક્ષ સામે તાક્યું નિશાન
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. શું કહ્યું પીએમ ...
આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ
દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "?...
પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024 ઓ...