પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
કેરલમાં CM કોણ? UDFની ઐતિહાસિક જીત બાદ પણ નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત
કેરલ વિધાનસભા ચૂંટણીમાં 140માંથી 102 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવનાર કોંગ્રેસ નેતૃત્વ હેઠળના UDF ગઠબંધન માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી કોણ બનશે તે છે. પરિણામ જાહેર થયાને આઠ દિવસ વી?...
તમિલનાડુમાં AIADMKમાં બળવો: શણમુગમ જૂથે CM વિજયની TVKને આપ્યો સમર્થન
તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ રાજ્યના મુખ્ય પ્રાદેશિક પક્ષોમાંના એક ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટીમાં બે ભાગ પ...
પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્...
ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ?...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
નર્મદા જિલ્લો ધોરણ-10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ : વિદ્યાર્થીઓની સફળતા પાછળ સંયુક્ત પ્રયાસોની જીત
નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ ગુજરાત માધ્યમ...
સુરતના લાલગેટમાં ચોંકાવનારી ઘટના : 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય, કિશોર વિરુદ્ધ POCSO હેઠળ કેસ
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી બાળ સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે 15 વર્ષી?...
ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે
ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છ?...
સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ ?...