નવસારીના ગણદેવીમાં બેદિવસીય કેરીયર ફેર યોજાયો
શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ, રોટરી ક્લબ ઓફ ગણદેવી તથા તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.12 અને 13 એપ્રિલના રોજ ગણદેવી અનાવિલ વાડીમાં કેરીયર ફેર - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ...
આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન
આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સ...
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
ચોટીલા માતાજીના દર્શને જતા માઈ ભક્તો ખાસ વાંચી લેજો, આરતીનાં સમયમાં રહેશે ફેરફાર
ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વા...
એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના લાખો વપરાશકર્તાઓ માટે 1 એપ્રિલ, 2025થી મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકાઓનો હ?...
PM મોદી પર ચઢ્યો ‘છાવા’નો ખુમાર! આ તારીખે જોશે ફિલ્મ, કેબિનેટ મંત્રીઓ-સાંસદો રહેશે સાથે
મરાઠા સામ્રાજ્ય અને તેના ગૌરવ વીર સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ 'છાવા' એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બમ્પર કમાણી કરી છે. હવે, સમાચાર આવ્યા છે કે પીએમ મોદી 26 માર્ચે સંસદના બાલયોગી ...
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો
9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 મા?...
‘આપણું બંધારણ કોઈ એક પાર્ટીની દેન નથી..’ લોકસભામાં સંવિધાન ચર્ચા પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ
સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. આગામી બે દિવસ લોકસભા માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તરફ રાજ્યસભા ?...
PM મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું, કહ્યું- સંસ્કૃતિ, ખોરાક અને ક્રિકેટ ભારત-ગુયાનાને જોડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીબુધવારે ગયાના પહોંચ્યા અને અહીં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો. તે જ સમયે, 50 થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ દેશની આ પ્રથમ મુલાકાત છે. PM મોદીએ ગુરુવારે ગયાનામાં ...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...