ગુજરાતના દેવનીમોરીના બુદ્ધ અવશેષો શ્રીલંકા પહોંચ્યા, બૌદ્ધ જગતમાં આનંદની લાગણી
ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ ઉમેરાઈ છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્ત્વ સ્થળ દેવની...
હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં 17 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિ?...
CAA હેઠળ પહેલીવાર 300 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે 14ને આપ્યા પ્રમાણપત્ર
નાગરિકતા (સંશોધન) નિયમો, 2024 અમલમાં આવ્યા પછી, આજે બુધવારે પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમ?...