કોણ છે માર્ક કાર્ને જેમણે લીધું જસ્ટિન ટ્રુડોનું સ્થાન, કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે લીધા સપથ
માર્ક કાર્ને કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે સરકારની બાગડોર સંભાળી છે. કાર્ને 2015 થી કેનેડા?...
શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...
કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને ‘ખતરો’, જાણો કઇ રીતે
કેનેડાએ ફેબ્રુઆરી 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સને અસર કરશે. નવા નિયમો અનુસાર, કેનેડિયન સરહદ અને ઇમિગ્ર?...
કેનેડા સરકારનો મોટો નિર્ણય, આ લોકોના PR કરાયા બંધ !
કેનેડા સરકાર દ્વારા માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવી છે. આ નિર્ણય કેનેડા ગેઝેટમાં પ્રકાશિત કરેલા સરકારી નિર્દેશમ...
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાય?...
કેનેડામાં ભણવાનું સ્વપ્ન પૂરું થશે! કારણ કે ભારતીયોને થઇ રહ્યો છે આ ફાયદો, જાણો વિગત
કેનેડામાં અભ્યાસ કરવા માટે તમારું બજેટ વધારે હોવું જોઈએ, કારણ કે અહીં ટ્યુશન ફી અને રહેવાનો ખર્ચ લાખોમાં છે. જો કે, જો તમને કેનેડામાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ મળે તો તમારા શિક્ષણની કિંમત...
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્...
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો સૌથી મોટો ઝટકો, ફાસ્ટટ્રેક વિઝા કર્યા બંધ, કારણ વાહિયાત
કેનેડાએ તેની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ સિસ્ટમ શુક્રવાર, નવેમ્બર 8, 2024 થી અચાનક બંધ કરી દીધી છે. કેનેડાના આ પગલા બાદ ફાસ્ટ ટ્રેક સ્ટડી પરમિટ વિઝા સમાપ્ત થઈ ગયા છે. આ સિસ્ટમ હેઠળ હજારો આંતરરાષ્ટ?...
કેનેડાના PM ટ્રુડો ફરી મુશ્કેલીમાં, સાંસદોની રાજીનામાની માગ, 28 ઓક્ટોબર ડેડલાઈન આપી
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ દેશમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના જ પક્ષના 20 સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને વડ...
ભારતે કેનેડામાંથી રાજદૂત બોલાવવાનો નિર્ણય કેમ લીધો? વિદેશ મંત્રીએ ભારત-કેનેડાના વણસેલા સંબંધો અંગે મૌન તોડ્યું
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...