વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ?...
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભ?...
ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ...
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પરિસ્થિતિ નાજુક છે. એવામાં G-7 માં સ્થાન ધરાવતા દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસએના વિદ?...
કેનેડામાં હાયર એજ્યુકેશનનો પ્લાનિંગ કરનારા ભારતીયો માટે કામના સમાચાર, રહેશો ફાયદામાં!
કેનેડા અભ્યાસ માટે સલામત અને સારો દેશ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડા અભ્યાસ માટે વિશ્વનો નવમો શ્રેષ્ઠ દેશ છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘણી તકો છે....
કોણ છે માર્ક કાર્ને જેમણે લીધું જસ્ટિન ટ્રુડોનું સ્થાન, કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે લીધા સપથ
માર્ક કાર્ને કેનેડાના 24મા વડા પ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે સરકારની બાગડોર સંભાળી છે. કાર્ને 2015 થી કેનેડા?...
શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...
કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને ‘ખતરો’, જાણો કઇ રીતે
કેનેડાએ ફેબ્રુઆરી 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સને અસર કરશે. નવા નિયમો અનુસાર, કેનેડિયન સરહદ અને ઇમિગ્ર?...
કેનેડા સરકારનો મોટો નિર્ણય, આ લોકોના PR કરાયા બંધ !
કેનેડા સરકાર દ્વારા માતા-પિતા અને દાદા-દાદી માટે પરમેનન્ટ રેસિડન્સી સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવી છે. આ નિર્ણય કેનેડા ગેઝેટમાં પ્રકાશિત કરેલા સરકારી નિર્દેશમ...
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાય?...