ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન
ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજકોટની સંસ્થાના સંકલન વડે ટીંબી સાથે ઉમરાળા અને રં...