રાજા રઘુવંશી હત્યા રહસ્યમાં નવો વળાંક, શિલોંગમાં મળ્યો છેલ્લો CCTV ફૂટેજ
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના હનીમૂન ટ્રીપ દરમિયાન શિલોંગમાં બનેલી રહસ્યમય ઘટનાએ નવો વળાંક લીધો છે.આ ફૂટેજના આધારે, પોલીસ રાજા રઘુવંશીના હત્યા રહસ્ય અને સોનમના ગુમ થવા વચ્ચેની કડીઓ જોડવ?...
CBIની મોટી કાર્યવાહી, ભૂપેશ બઘેલ સહિત 6 લોકો વિરુદ્ધ FIR દાખલ, જાણો સમગ્ર મામલો
મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડની તપાસ કરી રહેલી CBI એ ગયા અઠવાડિયે 60 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા છત્તીસગઢ, ભોપાલ, કોલકાતા અને દિલ્હીમાં પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજક...
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ મામલે CBI ની એન્ટ્રી, મહાદેવ બેટિંગ એપનો છે કેસ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બઘેલના આ?...
તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કરીને એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરી છે. આ પોર્ટલ દેશના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એક ક્રાંતિ લાવશે અને ઇન્ટરપ...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...
વિદેશમાં છુપાયેલા ભાગેડુંઓની હવે ખેર નહીં, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ‘ભારતપોલ’ના શ્રી ગણેશ
વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં રહે કારણકે ભારતમાં ટૂંક સમયમાં ભારતપોલ શરૂ થવા જઇ રહ્યું છે. વિદેશમાં છુપાયેલા આરોપીના માહિતી મેળવવા અને રાજ્યોની પોલીસ વચ્ચે તાલમેલ મેળવવા CBIએ ભા?...
કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ, સંજય રોયને બનાવ્યો મુખ્ય આરોપી
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં CBI સતત દરેક પાસાઓની તપાસ કરી રહી છે. દરમિયાન સીબીઆઈએ આ કેસમાં સિયાલદહ કોર્ટ?...
એક્ઝિટ પોલની તપાસ કરાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, જાણો શું આપ્યું કારણ
સુપ્રીમ કોર્ટે એક્ઝિટ પોલની તપાસની માંગ કરતી અરજીને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા હાઉસ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ મતદાન પછી એક્ઝિટ ?...
CM કેજરીવાલ સામે કેસ ચલાવવાની LGએ આપી મંજૂરી
દિલ્હીની દારૂની નીતિ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીબીઆઈએ કથિત દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીન?...