ચકલાસીમાં ગાયોના મૃત અવશેષોથી ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન !
ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મ સેનાએ નગરપાલિકાને આવેદન અપાયું, હિન્દુ ધ...
અલીન્દ્રામાં થયેલ ખુનની કોશીષના વણઉકલ્યા ગુનામાં ચારની ધરપકડ કરીને ગુનાનો પર્દાફાશ કરાયો
ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ભુવાગીરીનું કામ કરતાં એક યુવકને મારી નાખવા માટે તેમનાજ સગાભાઇ દ્વારા રૂ.૬૦ હજારની સોપારી આપવામાં આવી હતી. આ ગુનામાં સોપાર?...