રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચિટ, SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે તપાસ કરતી પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે. મીડિયા અહેવાલ...