મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...
‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
‘હનુમાન સુપરમેન કરતા વધુ શક્તિશાળી, અર્જુન બેટમેન કરતા વધુ સારા’ : ચંદ્રબાબુ નાયડુ
ભારતીય મહાકાવ્ય પાત્રોને હોલીવુડના સુપરહીરો કરતા વધુ મજબૂત ગણાવતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ યુવાનોને ભગવાન રામ, કૃષ્ણ અને રામ રાજ્ય વિશે શીખવા માટે આગ્રહ કર્યો. "ભગ?...
ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને મળશે રૂ.15000, આંધ્રપ્રદેશમાં શરૂ થશે યોજના
આંધ્રપ્રદેશમાં એનડીએના ગઠબંધન હેઠળની એન.ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM N. Chandrababu Naidu)ની સરકારે તલ્લિકી વંદનમ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ધોરણ-1 થી ધોરણ-12ના તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક 15 હજાર રૂપિયા આપવ?...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
આંધ્ર પ્રદેશને મળી રિટર્ન ગિફ્ટ: જુઓ બજેટમાં હજારો કરોડની જાહેરાતો બાદ શું બોલ્યા ચંદ્રાબાબુ નાયડુ
કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0 ના પહેલા બજ...
નાયડુની દબાણની વ્યૂહનીતિ શરૂ! PM મોદીને સોંપી માગણીઓની લાંબી યાદી, NDAના મંત્રીઓ ટેન્શનમાં
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બે દિવસીય દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે (ચોથી જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદ?...
નીતિશ કુમારની જેમ ચંદ્રબાબુ નાયડુ પણ ઝૂક્યા, પરંતુ વડાપ્રધાન મોદીએ તુરંત ગળે લગાવી દીધા
ચંદ્રબાબુ નાયડુ હવે આંધ્ર પ્રદેશના નવા નાયક બની ગયા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષે આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. અનેક મોટી હસ્તીઓ અને લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ અબ્દુલ ન...
ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, મોદી સહિત ભાજપના દિગ્ગજો રહ્યા હાજર, નીતીશ ન આવ્યાં
આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ ચોથીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. માહિતી મુજબ શપથવિધિમાં નીતીશ ?...
રાષ્ટ્રપતિએ PM મોદીને નવી સરકાર રચવા નિમંત્રણ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવ?...