ચાંગોદર બ્લડ પ્લાઝમા કૌભાંડ પર આરોગ્યમંત્રીનું કડક વલણ : ‘દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે’
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા બ્લડ પ્લાઝમાની ચોરી અને કથિત ભેળસેળના ગંભીર કૌભાંડને લઈને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું ...
અમદાવાદના ચાંગોદર હાઈવે પર પાપડ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર બ્રિગેડની ટીમ દોડી
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાન...