કર્ણાટકમાંથી નીકળ્યો લિથિયમનો ભંડાર, ચીન પરની નિર્ભરતા ઘટશે
કર્ણાટકના બે જિલ્લામાં 1,600 ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે, જેની માહિતી પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી. જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે કર્ણાટકના મંડ્યા અને યાદ...
આજે વિશ્વ ઊર્જા સ્વતંત્રતા દિવસ: રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં બીજા ક્રમે
રાજ્યમાં વર્ષ 2023-24માં ઈ- વ્હીકલ રજિસ્ટ્રેશનનું પ્રમાણ માત્ર 5%, દેશમાં ગુજરાત નવમા સ્થાને વૈકલ્પિક ઊર્જા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 10 જુલાઈએ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાય છે. ભારત પણ વૈક...
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 8 નક્સલી ઠાર, 1 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, અબુઝહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ ઠાર માર્યા છે. જ્યારે એક ?...
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલનો ગંભીર આરોપ, પરિણામ પહેલા EVM બદલાયા
લોકસભા 2024ની ચૂંટણી 19મી એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનથી શરૂ થયેલી સફર આજે ચોથી જૂને મતગણતરી સુધી પહોંચી છે. આજે મતગણતરી શરૂ થશે. કોની સરકાર બનશે અને કોન વિપક્ષમાં રહેશે તેનો નિર્ણય આજે આવી જશે....
છત્તીસગઢના બીજાપુરમાં સાત નક્સલીને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અંતર-જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ...
છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 14 મહિલા સહિત 18ના મોત, આઠને ઈજા
છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકદુરમાં આજે ભયાનક અકસ્માત થયો છે, જેમાં 25થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે. મળતા અહેવાલો મુજબ બૈગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ?...
છત્તીસગઢમાં 3 મહિલા સહિત 10 નક્સલી ઠાર, ચાર મહિનામાં 89નો સફાયો
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૦ નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ આ ?...
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત, 102 બેઠકો પર હવે 19મીએ મતદાન
દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર ૧૯ એપ્રિલે મતદાન થવાનું હોવાથી આજે સાંજથી આ બેઠકોમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. પ્રચારના અં?...
છત્તીસગઢના દુર્ગમાં બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 14નાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ મુરમની માટીની ખીણમાં ગરકાવ થતાં મોટી કરુણાંતિકા સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયાની માહ?...
છત્તીસગઢમાં એનકાઉન્ટરમાં ચાર નક્સલવાદી ઠાર, LMG ઓટોમેટિક હથિયાર અને BGL લોન્ચર જપ્ત
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છ...