હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ
હરિયાણાના પાણીપત અને સોનીપતમાં ચાર બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખનાર 32 વર્ષીય સાયકો કિલર પૂનમની કહાની ખૂબ જ ભયાનક છે. એક પછી એક 4 બાળકોની હત્યા કરી ચૂકેલી પૂનમની ધરપકડ બાદ જ્યારે મીડિયા પ?...
રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બનેલી દુઃખદ ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખે તેવી છે. મનોહર થાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીપલોડી ગામમાં આવેલા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઇમારતના એક વર?...
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે એક અત્યંત દાયકાસભર ઘટના ઘટી છે, જેમાં એક શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા ભયાનક મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામ...