ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપી દેવાયું
શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ચીન માટે જોરદાર ઝટકો માનવામાં આવી રહ્...
ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે યુ.એસ. જાસૂસી વિભાગે સંસદની સમિતિને કહ્યું
ભારતીય સૈન્ય ઝડપભેર આધુનિક બની રહ્યું છે અને ચીનનો સામનો કરવા માટે તેણે મહત્વનાં પગલા ઉઠાવવા શરૂ કરી દીધા છે તેમ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા જ...
‘PoK અમારું હતું, છે અને રહેશે’, રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાનને આપી વૉર્નિંગ
દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને લઈને કહ્યું કે, 'ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.' રક્ષામંત્રીએ ચીન...
‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
ચીનનું ઘમંડ ઉતારશે ભારત, 100 અબજ ડોલરનો બનાવ્યો આ પ્લાન
ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા અને યુરોપિયન દેશો ભારતને બીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ સંજોગોનો ફાયદો ઉઠાવવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલરની યોજ?...
AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટની ચેતવણી
ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે. અમેરિકન કંપનીની થ્રેટ...
અરુણાચલ પ્રદેશના નામ બદલવાના મુદ્દે વિદેશ પ્રધાને કહ્યું- મુર્ખામીભર્યુ પગલું છે, મારો સંદેશ સ્પષ્ટ રીતે ચીન સુધી પહોંચ્યો હશે
ચીને અરુણાચલ પ્રદેશના 30 નામોની યાદી જાહેર કરી છે, જેનાથી વિવાદ સર્જાયો છે. અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે, ચીનન...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...
ચીન સાથે સરહદની સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન નહીં, જયશંકરે ફરી ચીન પર કર્યા પ્રહારો
ફિલિપાઈન્સ બાદ મલેશિયાની મુલાકાતે પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યુ છે. તેમણે મલેશિયામાં પ્રવાસી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના ?...
ભારતીય વિદેશ મંત્રીના માસ્ટર સ્ટ્રોકથી દક્ષિણ ચીન સાગરમાં ધાક જમાવતા ચીનને પેટમાં દુઃખ્યું
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સાઉથ ચાઈના સીમાં ચાલી રહેલા વિવાદમાં ભારતે ફિલિપાઈન્સનુ પૂરજોશમાં સમર્થન કર્યુ છે. ફિલિપાઈન્સની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, વૈશ્...