યોગીનાં સિંધુ પરત લેવાનાં કથનથી પાક.ને મરચાં લાગ્યાં : સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો
રવિવારે સાંજે અહીં યોજાયેલા રાષ્ટ્રીય સિંધી અધિવેશનમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણો વારસો કદી પણ આપણાથી દૂર ન થઈ શકે. જેઓ વારસો ભૂલી ગયા અને તેને દૂર રાખ્યો, તે સર્વેનું...