લખનઉ અલીગંજ અગ્નિકાંડમાં 15નાં મોત: 4 આરોપીની ધરપકડ, 4 અધિકારી સસ્પેન્ડ; SITને 7 દિવસમાં રિપોર્ટનો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા પુરનિયા ચોરાહા નજીક સોમવાર, 22 જૂનના રોજ એક ત્રણ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની ...
લખનઉ અગ્નિકાંડ : અલીગંજની ઈમારતમાં ભીષણ આગ, 15 લોકોના મોત; PM મોદી અને CM યોગી એક્શનમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમ...
સતત 10મું બજેટ રજૂ કરી યોગી આદિત્યનાથે રચ્યો ઇતિહાસ, ₹9.12 લાખ કરોડનું UP બજેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. તેઓ સતત 10મું બજેટ રજૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આ વર્ષનું બજેટ મા?...
માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ તૂટ્યો, વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી
વસંત પંચમીના પાવન પર્વે શુક્રવારે પ્રયાગરાજના સંગમ કિનારે આસ્થાનો અદભૂત અને ઐતિહાસિક નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તરફ ઉમટી પડ્યા હતા અને તમામ અનુમાન?...
CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
અયોધ્યાના રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરતો યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો હંગામો સર્જાયો હતો, જ્યારે એક યુવકને ધાર્મિક ગતિવિધિ કરતી વખતે સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે ?...
લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ?...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
MLA પૂજા પાલે વિધાનસભામાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી તો સપાએ ‘પાર્ટીવિરોધી ગતિવિધિ’ કહીને નિષ્કાસિત કરી દીધાં!
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પૂજા પાલે ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમને ન?...
બકરી ઇદ અંગે યોગીનો કડક સંદેશ, જાહેરમાં નમાજ અને કુર્બાની કરી તો બચી નહી શકો
ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વિશ્વ યોગ દિવસ (21 જૂન) ની 11મી આવૃત્તિને ભવ્ય રીતે ઉજવવા માટે અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ માટે શ...