અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે
ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જ?...
પેપર લીક મામલે યોગી સરકારનું મોટું પગલું, દોષિતોને 1 કરોડનો દંડ અને આજીવન કેદની સજા
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પેપર લીક સામે મોટું પગલું ભર્યું છે. મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂ?...
કેન્દ્રમાં સરકાર બનતા જ CM યોગીએ કરી શાહ, રાજનાથ સિંહ અને ગડકરી સાથે મુલાકાત, હવે PM મોદી
લોકસભાની ચૂંટણીમાં જીત બાદ ગઇકાલે PM મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે PM મોદીના શપથ ગ્રહણ કર્યા બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. UPમાં લોકસભા ચૂંટણ...
લોકસભા ચૂંટણી વચ્ચે યોગી આદિત્યનાથની મોટી જાહેરાત, આઝમગઢનું નામ બદલીને કરશે ‘આર્યમગઢ’
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જિયનપુરમાં આયોજિત ચૂંટણી જનસભામાં સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ એ કહ્યું કે, તમે પાંચ વર્ષનો સમય આપો આઝમગઢનું નામ બદલીને 'આર્યમગઢ' કરી દઈશ?...
‘જેલમાં જવાથી રિએક્શન આવતા કેજરીવાલની બુદ્ધી ભ્રષ્ટ થઈ’ દિલ્હીના CMને યોગીનો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે ગુરુવારે મોટો દાવો કરી કહ્ય...
વારાણસીમાં વડાપ્રધાન મોદીનો રોડ-શો શરૂ, જનમેદની વચ્ચે ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ?...
PM મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર, ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ
લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ આજે ઉત્તર પ્રદેશના અમરોહામાં જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને UPના પૂર્વ CM અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. તેમણે કહ્...
સંત શ્રી શિવશંકર ચૈતન્ય ભારતીનું મહાપ્રયાણ, PM મોદીએ આપી શ્રદ્ધાજંલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીના સંત શિવશંકર ચૈતન્ય ભારતીજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શોક વ્યક્ત કરતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે ?...
સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે: CM યોગીનો મોટો આરોપ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા તેમણે સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવી છે. અંબેડકર નગરમાં એક કાર્યક્...
પેપર લીક મામલે યોગી સરકારની મોટી કાર્યવાહી, ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવ્યા
યુપી પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેના અંતર્ગત યુપી સરકારે તાજેતરમાં કડક નિર્ણય લીધો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ...