આજે કાશીમાં ધામધૂમથી મનાવાશે દેવ દિવાળી, 12 લાખ દીપથી ઝળહળી ઊઠશે ઘાટ, 70 દેશોના રાજદૂત નિહાળશે
કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ જ્યારે દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠે છે તો લાગે છે કે જાણે રોશનીનો આ ઝગમગાટ મા ગંગાના શૃંગાર માટે જ કરાયો છે. આ અદભૂત છટાને જોઇ એવો અહેસાસ થાય છે કે જાણે તારલાં જમીન પર ...
યોગીનાં સિંધુ પરત લેવાનાં કથનથી પાક.ને મરચાં લાગ્યાં : સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો
રવિવારે સાંજે અહીં યોજાયેલા રાષ્ટ્રીય સિંધી અધિવેશનમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણો વારસો કદી પણ આપણાથી દૂર ન થઈ શકે. જેઓ વારસો ભૂલી ગયા અને તેને દૂર રાખ્યો, તે સર્વેનું...