કાનપુર : પહેલાથી વિવાહિત ACP એ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (એસીપી) મોહસિન ખાન ગુનાહિત કેસમાં ગંભીર રીતે ફસાયેલા છે. ઉત્તર પ્રદેશ ટેરિટોરિયલ પોલીસ સર્વિસમાં ડીએસપી રેન્કના અધિકારી મોહસિન ખાન પર એક રિસર્ચ સ્કોલર દ્વારા ?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બ?...
‘ઈઝરાયલ-પેલેસ્ટાઈન અંગે ભારત સરકારના સ્ટેન્ડના વિરોધીઓ સામે થશે કાર્યવાહી’, CM યોગીનો કડક આદેશ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશ વિદેશથી અનેક લોકોએ આ યુદ્ધમાં પોત-પોતાના તરફથી કોણ કોની તરફેણમાં છે એવું જાહેર કરવા વિવિધ પ્રકા?...
દેવરિયા હત્યાકાંડ : યોગીનો સપાટો, એસડીએમ સહિત ૧૫ અધિકારી સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયેલા હત્યાકાંડમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી ઓક્ટોબરમાં થયેલા ?...