મુઝફ્ફરનગરમાં ₹951 કરોડના 423 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન – “PM મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ સુરક્ષિત”
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવાર (13 એપ્રિલ 2026)ના રોજ વિકાસની મોટી ભેટ આપવામાં આવી. યોગી આદિત્યનાથએ અહીં ₹951 કરોડના કુલ 423 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમણે અહલ્ય...
જાપાનમાં સીએમ યોગીનું આધ્યાત્મિક સ્વાગત, જૈન સાધ્વી તુલસી પાસેથી ભગવાન મહાવીરની પ્રતિમા ભેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમનું સ્વાગત માત્ર રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે પણ કરવામાં આવી રહ્યું છે. ટોક?...
બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત
ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્...
ધર્મની આડમાં સનાતનને નુકસાન કરનારા ‘કાલનેમિ’થી સાવધાન રહેવા સીએમ યોગીની અપીલ
ગુરુવારે (22 જાન્યુઆરી) યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્રને લઈને કડક અને વિચારપ્રેરક નિવેદન આપ્યું. સીએમ યોગીએ ચેતવણી આપતા જ?...
CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ
અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્?...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...
લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ?...
વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્?...
“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવ?...