અભિજીત દીપકેનું AAP કનેક્શન ચર્ચામાં : એક-બે વર્ષ નહીં, એક દાયકાથી કેજરીવાલની પાર્ટી સાથે જોડાણના દાવા અને પુરાવા
દિલ્હીના જંતર-મંતરથી ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને તેના સ્થાપક અભિજીત દીપકેની રાજકીય પૃષ્ઠભૂમિ ફરી સવાલોના ઘેરામાં આવી છે. પોતાને નવી પેઢીના સ્વતંત્ર અને સ્થાપિત રાજકીય પક્ષ?...
CJP સ્થાપક અભિજીત દીપકે સામે ફૈઝાન અંસારીની પોલીસ ફરિયાદ, હુમલા કરાવવાનો આક્ષેપ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ ‘કોકરોચ જનતા પાર્ટી’ એટલે કે CJPના સ્થાપક અભિજીત દીપકે સામે દિલ્હી પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. અંસારીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે દીપકેન...
CJPના વિરોધની આડમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે FIR નોંધી, ‘X’ પાસેથી માગી યુઝર્સની વિગતો
જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા દળો અને અન્ય બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતી કથિત અભદ્ર, અપમાનજનક અને માનહાનિકારક સોશિય?...
CJPના આંદોલનને લઈને AAPનો કોંગ્રેસ પર પ્રહાર : “રાહુલ ગાંધીનો PM આવાસ બહારનો ધરણો CJPનું આંદોલન નબળું પાડવાનો પ્રયાસ”
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન ?...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...
સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી
દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો જાહેર કર...
પ્રદર્શન વચ્ચે અભિજિત દીપકેની ફજેતી, મહિલાએ ફેંકી શાહી, થપ્પડ મારવાનો પ્રયાસ, જંતર-મંતર પર ફરી મોટો હોબાળો
દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પરીક્ષાના પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન શનિવારે મોટો હોબાળો થયો હતો. ‘કોકરોચ જનતા પાર્ટી’ એટલે કે CJPના સ્થાપક અભિજિ?...