જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
કણજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો
ખેડા જિલ્લા કોંગ્રેસમાં રોજ ભંગાણ પડતું જાય છે, કોંગેસના કાર્યકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કંજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો એ નડીયાદ સ્થિત કમલમ કાર્યાલયમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો ?...