25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું એ દેશ માટે મોટી સિદ્ધિ છે : રાષ્ટ્રપતિ મુર્મુ
આજે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, જે દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1949ના આ જ દિવસે ભારતમાં બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી આ દિવસ લોકશાહી મૂલ્?...
બંધારણ 16 સંસ્કારના 16 અધિકાર આપે છે
1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમ?...