એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઈસ કેપ્ટન
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ...
ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એ?...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, ...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
ચોથી ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલની ચિંતા વધી
ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ઇંગ્લેન્ડ સામેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની સીરિઝમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓના કારણે ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. ખાસ કરીને ચોથી ટેસ્ટ શરુ થવાની તૈયારી વચ્ચે કેપ્ટ...
T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, પહેલીવાર આ ટીમ રમશે
આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે સુધી 15 ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે. આ ટ...
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો માટે મહત્વપૂર્ણ ગણાતા તેના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરીને ક્રિકેટ વિશ્વમાં નવી દિશાની શરૂઆત કરી છે. સો?...
ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે રમાયેલી વનડે શ્રેણીની મેચમાં 231 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેમાં જીતના કેન્દ્રબિંદુમાં રહ્યા ગુજરાતના યુવા વિકેટકીપર-બેટ્સમેન હરવં?...
898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીના નિધનથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 77 વર્ષની ઉંમરે, તેઓએ લંડનમાં 23મી જૂન, સોમવારે, હૃદયરોગના હુમલાના કારણે...