જમ્મુમાં આતંકી હુમલાને લઈને એક્શનમાં આવ્યા પીએમ મોદી, આપ્યો આ આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જમ્મુ-કાશ્મીર ?...
‘બોર્ડર સુરક્ષિત હશે તો…’, ભારતની સુરક્ષાને લઇને NSA અજીત ડોભાલનું સૂચન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે સૂચન કર્યું હતું કે, દેશના વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો વચ્ચે સમાન સંકલન અને એકતા હોવી જોઈએ જે રીતે ત્રણેય સેવાઓ ?...
આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAની કમાન, જાણો આ IPS અધિકારી વિશે
લોકસભા ચૂંટણી 2024 ના મતદાન પહેલા કેન્દ્ર સરકારે એક મોટુ પગલું ભર્યું છે. જેમા કેન્દ્ર સરકારે 1990 મહારાષ્ટ્ર કેડરના જાણીતા IPS અધિકારી સદાનંદ વસંત દાતેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજીના પદ પર ન?...
લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર, છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 6 નક્સલી ઠાર મરાયા
લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. છત્તીસગઢના બીજાપુરમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ ગોળીબાર કરીને 6 નક્સલીઓને...
પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરો?...
CRPFમાં 659 ઈન્ટેલિજન્સ ઓફિસર તહેનાત કરાશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, આ કારણે લીધો નિર્ણય
વિશ્વના સૌથી મોટા અર્ધસૈનિક દળની ઈન્ટેલિજન્સ બ્રાન્ચને વધુ મજબૂત કરવા સીઆરપીએફમાં જલદી જ 659 અધિકારી અને કર્મચારીઓને તહેનાત કરાશે. તેમની જવાબદારી જમ્મુ-કાશ્મીર(, નક્સલ પ્રભાવિત વિસ્તારો અન...
યૂનિફોર્મમાં ના બનાવો વીડિયો અને રીલ, સેનાના જવાનોને અપાયો આદેશ, જાણો કારણ
સેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. CRPFએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવ?...