કનિષ્ક વિમાન કાંડ પર કેનેડાની મોટી સ્વીકૃતિ, CSISએ 41 વર્ષ બાદ ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ભૂમિકા માની
ભારત અને કેનેડાના સંબંધોમાં ખાલિસ્તાની ઉગ્રવાદ લાંબા સમયથી તણાવનું મોટું કારણ રહ્યો છે. ભારત વર્ષોથી કેનેડા સમક્ષ આ મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે કેનેડાની જમીન પરથી ખાલિસ્તાની ઉગ્રવાદી તત્...
‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાની કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ..’ પહેલીવાર કેનેડા CSISની કબૂલાત
કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામા?...
‘અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..’ કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કેનેડીયન ગુપ્તચર એજન્સીએ આક્ષેપ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે અને તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્?...